॥ वेदोऽखिलो धर्म मूलम् ॥

Past Katha

City: Mumbai

Date: 11 January 2026 – 18 January 2026

Morning Time: 9:00am - 12:30pm

Evening Time: 4:00pm - 7:00pm

Location: Saptah Ground, Mahavir Nagar, Kandivali West, Mumbai-400067

લાઈવ કથા

અમારા વિષે - એક યાત્રા ભક્તિથી વિશ્વ સુધી

શ્રી નરેશભાઈ રાજ્યગુરુ અને શ્રી હરેશભાઈ રાજ્યગુરુ છેલ્લા અનેક વર્ષોથી શ્રીમદ ભાગવત કથા દ્વારા લાખો ભક્તો સુધી ભગવાન શ્રી કૃષ્ણનો દિવ્ય સંદેશ પહોંચાડી રહ્યા છે.

તેઓએ અત્યાર સુધીમાં ભારત ઉપરાંત વિશ્વના અનેક શહેરોમાં 250+ થી વધુ કથાઓ કરી છે.

આધ્યાત્મિક યાત્રાની મૂળ પ્રેરણા તેમના પિતા, શ્રી બાપજી રાજ્યગુરુ છે, જેમણે પોતાના જીવનકાળમાં 500+ થી વધુ શ્રીમદ ભાગવત કથાઓનું સંચાલન કર્યું છે.

બાપજીની પવિત્ર legacy અને માર્ગદર્શન હેઠળ, રાજ્યગુરુ પરિવાર આજ પણ ભક્તિ અને જ્ઞાનના માર્ગે લાખો ભક્તોને જોડતો રહી રહ્યો છે.

70+ cows

daily gau seva

50+

students

In Premises

Shiv & Radha-Krishna Temple

10+

rooms

All 4 vedas

Rug, Yajur,
Sama, Atharva

500+

Vedic Hymns
Memorized